Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 3

2 Views 0 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

સ્વાનુભૂતિ

  • સ્વગુણાનુભૂતિ – આત્માના અનંત ગુણોમાંથી કોઈ પણ ગુણનો (સમભાવ, આનંદ, નમ્રતા વગેરે) અનુભવ એ સ્વગુણાનુભૂતિ.
  • સ્વરૂપાનુભૂતિ – રાગ-દ્વેષના મળથી રહિત, કર્મોથી વણલેપાયેલા, અખંડાકાર ચૈતન્યનો અનુભવ એ સ્વરૂપાનુભૂતિ.
  • નિર્વિચાર દશાના ફાઉન્ડેશન પર સ્વના અનુભવની સાધના થઇ શકે.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *