Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 7

1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પરમ અસંગ દશા

  • પ્રભુઆજ્ઞાના પાલનનો દિવ્ય આનંદ મળે, તે પછી સાધનાનું બીજું ચરણ – અસંગ દશા – મળી શકે.
  • અસંગદશાનું પ્રથમ ચરણ: પદાર્થો અને વ્યક્તિઓના સંગમાંથી મુક્તિ. સાધકના શરીરના સ્તરે પર નો સંગ રહેશે પણ મનના સ્તર પર એક પણ પર નું સ્મરણ રહેશે નહિ.
  • અસંગદશાનું બીજું ચરણ: શરીરના રાગમાંથી મુક્તિ. શરીર સાધનામાં ઉપયોગી છે, માટે તેને દાળ-રોટલી આપી દેવાં છે; પરંતુ શરીરમાં હું-પણાની identity રાખવી નથી; રાગ રાખવો નથી.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *