Maun Dhyan Sadhana Shibir – 15 – Vanchan 8

1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજય સૂરિજી ભગવંત

પરમ અસંગ દશા

  • અસંગ દશાનું ત્રીજું ચરણ: અહંકારમુક્તિ. અહંકારના લયના હું માંથી અહોભાવના લયનું હું અને પછી આનંદઘન હું.
  • અનુમોદના ધર્મ અહંકારને શિથિલ કરે. અને પોતાની સ્વયંસંપૂર્ણતાનો બોધ થાય, પછી તો આભાસી હું ને પુષ્ટ કરવાની કોઈ ઈચ્છા જ રહેતી નથી.
  • શરીર અને નામના આધારે જે આભાસી હું ને ઊભું કર્યું છે એ ખતમ થઈને આનંદઘન ચૈતન્યનો અનુભવ મળે, તે જ સ્વાનુભૂતિ.
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *