Pragatyo Puran Raag

6 Views 1 Min Read

કેવા તું કામણ કરે

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરી મહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

પ્રાચીન સામાન્ય જિન નું સ્તવન

સ્તવન : પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ…
રચના : પુજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજ
સંગીતકાર : ઉમંગ ભાવસાર
Music : Umang Bhavsar
Mixed & Mastered : Manan Shah
Recording At : 7Hertz Studio (Jimmy Desai)

Lyrics :

મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ, મેરે પ્રભુશું પ્રગટ્યો પૂરણ રાગ…! જિન ગુણ ચંદ કિરણ શું ઊમટ્યો, સહજ સમુદ્ર અથાગ ||1||
ધ્યાતા ધ્યેય ભયે દોઉં એકહું, મિટ્યો ભેદ કો ભાગ; કુલ વિદારી ચલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ ||2||
પૂરણ મન સબ પૂરણ દીસે, નહિ દુવિધા કો લાગ; પાઉ ચલત પનહી જો પહિરે, તસ નહિ કંટક લાગ ||3||
ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો તાગ; કહો કોઉં કછું હમ નવ રુચે, છૂટી એક વીતરાગ ||4||
વાસત હૈ જિનગુણ મુજ દિલકું, જૈસો સુરતરુ બાગ; ઔર વાસના લગે ન તાકું, ‘જશ’ કહે તું બડભાગ ||5||

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *