Param Sparsh Ni Yatra – Vachana 29

14 Views
1 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને

વાંચન, ચિંતન એ તો surface પરની વાત છે; દરિયાકિનારે છબછબિયાં મારવાની વાત છે. હવે અનુભૂતિમાં ડૂબકી લગાવવી છે.

જેમ જેમ રાગ, દ્વેષ, અહંકાર શિથિલ થાય અને સ્વની અનુભૂતિ આંશિક રીતે જાગૃત થાય, તેમ તેમ જીવન્મુક્ત દશા તમને મળવા લાગે.

નિર્વિકલ્પ દશાનો અભ્યાસ ધ્યાન માટે તો જરૂરી છે જ; બીજી કોઈ પણ સાધના માટે પણ જરૂરી છે.

પરમ સ્પર્શની યાત્રા – વેસુ ચાતુર્માસ વાચના – ૨૯

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *