He Avinashi Nath Niranjan

9 Views 1 Min Read

કેવા તું કામણ કરે

સંધ એક્તાના શિલ્પી પૂજ્ય દાદાગુરુદેવશ્રી ઓમકારસૂરીમહારાજ ના જન્મ શતાબ્દી વર્ષે દેવચંદ્રજી, આનંદઘનજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે પૂર્વ મહર્ષિઓ દ્વારા રચિત આધ્યાત્મિક સ્તવનોનું નૂતન ભાવવાહી રાગો માં પુનર્જીવન

પ્રાચીન પાર્શ્વનાથ નું સ્તવન

સ્તવન : હે અવિનાશી નાથ નિરંજન
રચના : પુજ્ય મહોપાધ્યાય યશોવિજય મહારાજ
સંગીતકાર : જિનય શાહ
Music : Umang Bhavsar
Mixed & Mastered : Manan Shah
Recording At : 7Hertz Studio (Jimmy Desai)

Lyrics :

हे अविनाशी ! नाथ निरंजन ! साहिब मारो साहिब सचो; हे शिववासी! तत्त्वप्रकाशी! साहिब मारो साहिब साचो । ||१||
भवसमुद्र रह्यो महाभारी, केम करी तरूं हो अविकारी ; बांह्य ग्रहीने करो भवपारी। सा. ||२||
वामनंदन नयने निरख्या, आनंदना पूर हैये उमट्या; कामीत पुरण कल्पतरु फलिया। सा. ||३||
महिमा तारो छे जगभारी, पार्श्व शंखेश्वर तुं जयकारी; सेवकने द् यो केम विसारी। सा. ||४||
मारे तो प्रभु तूं ही एक देवा, न गमे करवी बिजानी सेवा; अरज सुणो प्रभु देवाधिदेव । सा. ||५||
सातराज अलगा जई बेठा, पण भक्ते अम मनमांहे पेठा; वाचक ‘यश’ कहे नयने दीठा। सा. ||६||

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *